ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !
ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે ! મિત્રો ભારત દેશ એ દેવી દેવતાઓનો દેશ છે , અને આજે ૨૧મી સદી હોવા છતાં લાખો લોકો અંધશ્રધ્ધા અને ભુવા ભરાડીઓ માં એટલા ગળાડૂબ વિશ્વાસ કરે છે જેનો ફાયદો આવા ભૂવાઓ ધર્મ ના નામે ધંધો કરવા…
ભજન કરીલે મનખા । ડીંડવાણું
હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું,દુનિયા માં હાલે છે ડીંડવાણું …લોભી ના ઘર માં રૂપિયા લાખો, ના મળે દાતાર ને નાણું (૨)ખૂટલ ને રહેવા મોટા ખોરડા (૨) ઠરેલ ને ના મળે ઠેકાણું ..દુનિયા માં હાલે છે ડીંડવાણુ…….હાલે છે ડીંડવાણુ સાચું એનું કારણ ના…