ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !

ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !

ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે ! મિત્રો ભારત દેશ એ દેવી દેવતાઓનો દેશ છે , અને આજે ૨૧મી સદી હોવા છતાં…
સાચું એનું કારણ ન સમજાણું

ભજન કરીલે મનખા । ડીંડવાણું

હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું,દુનિયા માં હાલે છે ડીંડવાણું …લોભી ના ઘર માં રૂપિયા લાખો, ના મળે દાતાર ને નાણું (૨)ખૂટલ ને રહેવા મોટા ખોરડા (૨) ઠરેલ…